ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં


SHARE













મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

મોરબીના લીલાપર સ્મશાન રોડ ઉપર આવેલ એક મકાનમાં લાગી હતી જેથી કરીને આ બનવાની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ત્યાં જઈને ઘરમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કરવામાં આવેલ હતો અને ઘરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી ત્યાર બાદ ઘરમાં રહેલ ગેસ સિલિન્ડરને બહાર કાઢીને ફાયરની ટીમે મોટી દુર્ઘટના થતા અટકાવી હતી જો કે, ઘરની અંદર આગ લાગવાના લીધે ઘરમાં રાખવામાં આવેલ તમામ ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાખ ગયો છે અને આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.








Latest News