મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ મોરબીમાં કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા મોરબીમાં દેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 88 હજારના મુદામાલ સાથે બે પકડાયા, બે મહિલાની શોધખોળ: બે બોટલ દારૂ સાથે એક પકડાયો-એકની શોધખોળ વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત: મોરબીમાં યુવતીએ ફાંસો ખાઈને જીવા ટૂંકાવ્યું મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા


SHARE













ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા

મેઘપર ઝાલા ગામે રામદેવ પારાયણ કથામાં ચાલી રહી છે તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી  શંકરસિંહજી વાઘેલા, રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા) તેમજ પ્રદેશ અધ્યક્ષ વી.એશ.જાડેજા અને મોરબી જીલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ આર.કે.ઝાલા સાથે ટંકારા તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ દિગુભા ઝાલા તેમજ રાજપૂત કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ગિરુભા ઝાલા અને સમસ્ત મેઘપર ગામના લોકોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સાથે રવીરામ બાપુ રામદેવ પીર જગ્યાના મહતની હાજરીમાં ભવ્ય યાત્રા યોજાઈ હતી






Latest News