મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા


SHARE













ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા

મેઘપર ઝાલા ગામે રામદેવ પારાયણ કથામાં ચાલી રહી છે તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી  શંકરસિંહજી વાઘેલા, રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા) તેમજ પ્રદેશ અધ્યક્ષ વી.એશ.જાડેજા અને મોરબી જીલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ આર.કે.ઝાલા સાથે ટંકારા તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ દિગુભા ઝાલા તેમજ રાજપૂત કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ગિરુભા ઝાલા અને સમસ્ત મેઘપર ગામના લોકોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સાથે રવીરામ બાપુ રામદેવ પીર જગ્યાના મહતની હાજરીમાં ભવ્ય યાત્રા યોજાઈ હતી






Latest News