હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ


SHARE













મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ

મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીના રસ્તા ઉપર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને તે રોડને નવ દિવસ સુધી બંધ કરવામાં આવેલ છે. અને વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.

મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજજો મળ્યા બાદ એક બાદ એક વિકાસના કામો શરુ થઇ રહ્યા છે જેમાં અગાઉના શહેરના મુખ્ય માર્ગો બનાવાયા બાદ હવે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી (લાતી પ્લોટ મેઈન રોડ જંકશન) સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને આ રોડને તા. ૧૮/૦૨ થી ૨૬/૦૨ સુધી બંધ કરવામાં આવેલ છે અને વાહન ચાલકોને તેમજ મોરબીના લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે મનપાની અખબારી યાદીમાં જણાવ્યુ છે.






Latest News