વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ


SHARE











મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ

મોરબી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ કેનાલની પેટા કેનાલમાં ૨૭ નંબર પાસેથી વાઘપર અને ગાળા સહિતના ખેડૂતોને પાણી મળે છે જો કેગઈકાલે વાઘપર પીલુડી પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને તાત્કાલિક બાંધકામ વિભાગના ચેરમેને તેના સ્વખર્ચે રીપેર કરાવ્યુ હતું. 

વાઘપર ગામના ખેડૂતોએ કેનાલમાં પડેકા ગબડાની જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાને જાણ કરી હતી જેથી તેને ૭૦ હજારના સ્વખર્ચે કેનાલ તાત્કાલિક રિપેર કરાવી આપી હતી અને પિયત માટે છેવાળાના ખેડૂતને પાણી મળે તેના માટે વ્યવસ્થા કરી આપી હતી. 






Latest News