ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન


SHARE











કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન

માળિયા તાલુકાના સરવડ ગામે છેલ્લા ઘણા વર્ષોથી માહે મોહરમમાં કરબલાના શહીદોની યાદમાં સબીલ કરવામાં આવે છે અને પરંપરા મુજબ દર વર્ષે ઇમામે હુસેન અને કરબલાના શહીદોની યાદમાં ન્યાજે હુસેન સબીને લગાવવામાં આવે છે અને તેમાં ઠંડા પીણા, શરબત, કોલ્ડ્રીંક વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને તેમાં સરવગામના હિન્દ-મુસ્લિમ તમામ ભાઈઓનો સહકાર મળતો હોય છે અને એકતા સબીલ સરવદ્વારા દર વર્ષે સબીલનું આયોજન કરવામાં આવે છે અને દસે દસ દિવસ ન્યાજ તેમજ શરબતનું આયોજન કરતા હોય છે અને આ આયોજનને સફળ બનાવવા માટે મુસ્તાકભાઈ જીવાભાઇ, અલીભાઈ જીવાભાઇ, હાજીભાઈ અબુભાઈ, ઇનુસભાઇ બચુભાઈ, શાહિદભાઈ દાઉદભાઈ, અલ્લારખાભાઈ બચુભાઈ અને હનીફભાઈ કાસમભાઈ સહિતનાઓ દ્વારા જહેમત  ઉઠાવવામાં આવતી હોય છે.






Latest News