મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન


SHARE







કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન

માળિયા તાલુકાના સરવડ ગામે છેલ્લા ઘણા વર્ષોથી માહે મોહરમમાં કરબલાના શહીદોની યાદમાં સબીલ કરવામાં આવે છે અને પરંપરા મુજબ દર વર્ષે ઇમામે હુસેન અને કરબલાના શહીદોની યાદમાં ન્યાજે હુસેન સબીને લગાવવામાં આવે છે અને તેમાં ઠંડા પીણા, શરબત, કોલ્ડ્રીંક વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને તેમાં સરવગામના હિન્દ-મુસ્લિમ તમામ ભાઈઓનો સહકાર મળતો હોય છે અને એકતા સબીલ સરવદ્વારા દર વર્ષે સબીલનું આયોજન કરવામાં આવે છે અને દસે દસ દિવસ ન્યાજ તેમજ શરબતનું આયોજન કરતા હોય છે અને આ આયોજનને સફળ બનાવવા માટે મુસ્તાકભાઈ જીવાભાઇ, અલીભાઈ જીવાભાઇ, હાજીભાઈ અબુભાઈ, ઇનુસભાઇ બચુભાઈ, શાહિદભાઈ દાઉદભાઈ, અલ્લારખાભાઈ બચુભાઈ અને હનીફભાઈ કાસમભાઈ સહિતનાઓ દ્વારા જહેમત  ઉઠાવવામાં આવતી હોય છે.






Latest News