મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ


SHARE











મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ

મોરબીના આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકાર અને આર્થિક યોગદાનથી કરવામાં આવ્યું હતું અને આ મંદિરના પટાંગણમાં નવરાત્રી, નુતન વર્ષના સ્નેહમિલન સહિતના જુદાજુદા ધાર્મિક, આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ મંદિરનું નિર્માણ થયું તેને પંદર વર્ષ થઈ ગયા છે જેથી સમગ્ર આલાપવાસીઓએ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કર્યું હતું  આ કાર્યકમને સફળ બનાવવા વડીલોની પ્રેરણાથી આલાપ યંગ ગ્રૂપે ખુબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News