મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ
SHARE








મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ
મોરબીના આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકાર અને આર્થિક યોગદાનથી કરવામાં આવ્યું હતું અને આ મંદિરના પટાંગણમાં નવરાત્રી, નુતન વર્ષના સ્નેહમિલન સહિતના જુદાજુદા ધાર્મિક, આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ મંદિરનું નિર્માણ થયું તેને પંદર વર્ષ થઈ ગયા છે જેથી સમગ્ર આલાપવાસીઓએ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કર્યું હતું આ કાર્યકમને સફળ બનાવવા વડીલોની પ્રેરણાથી આલાપ યંગ ગ્રૂપે ખુબ જ જહેમત ઉઠાવી હતી.

