હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો


SHARE











મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો

ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન-ગુજરાત તથા જિલ્લા સરકારી વકિલની કચેરી-મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં 26 નવેમ્બરને મંગળવારના રોજ બપોરે બે કલાકે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઇ આર. અગેચાણીયા સહિતના હાજર રહ્યા હતા.




Latest News