મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો


SHARE







મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો

ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન-ગુજરાત તથા જિલ્લા સરકારી વકિલની કચેરી-મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં 26 નવેમ્બરને મંગળવારના રોજ બપોરે બે કલાકે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઇ આર. અગેચાણીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News