મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે

બ્રાહ્મણો આદિકાળથી શસ્ત્રવિધા અને શાસ્ત્રવિધાના ઉપાસક રહ્યા છે. ત્યારે સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજ્યાદસમી નિમિત્તે ઠેરઠેર શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાઇ છે જેથી જ રીતે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનની પરંપરાને ધ્યાને રાખીને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ કાલે તા 12/10 ને શનિવારે સવારે 10:30 વાગ્યે રાખવામા આવેલ છે જેથી કરીને પરશુરામ ધામ ખાતે સર્વે બ્રહ્મ બંધુ ભગીનીઓને આવવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે.




Latest News