જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ


SHARE











ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ

ભારતીય સર્વોચ્ય ન્યાયલાયના 75 વર્ષ પૂર્ણ થવાના માનમાં ભારત સરકાર દ્વારા સ્મારક ટપાલ ટિકિટ અને 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છેતે અંગેની માહિતી આપતા મોરબીના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટએ જણાવ્યુ હતું કે "સર્વોચ્ય અદાલત ના 75 વર્ષ"નો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા પાડવામાં આવેલ છે એ સિક્કાનું વજન 40 ગ્રામ હશે અને જેમાં શુધ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેની એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ સુપ્રિમ કોર્ટનું બિલ્ડીંગ રહશે.






Latest News