હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો


SHARE











મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો

મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 49 વષૅથી દર વષૅ રામદેવપીર મંદિરથી શોભાયાત્રા વરઘોડો સોઓરડી વિસ્તારમાં પોટરી શાળા અને વિસ્તારમાં ફરી મંદિર ખાતે આવે છે ત્યારે વષૉથી સમરસતાના પ્રતિક રામદેવપીર મહારાજ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો નગરજનો અને વોર્ડ નં 4 ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ભરતભાઈ જોષી સહિતના તમામ આગેવાનો દ્વારા છેલ્લા 45 વષૅથી અવીરત સેવાઓ આપી સતત હાજરી આપે છે અને દર વર્ષ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવે છે.






Latest News