મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન


SHARE











વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ ઉત્સવમાં યોજાતા ધાર્મીક-સાંસ્કૃતિક કાર્યક્રમો

વાંકાનેરમાં શ્રી ગણેશ ઉત્સવ સમીતી તથા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આયોજીત માર્કેટ ચોક કા રાજાનું અત્રે ખાતે આવેલ ટાઉનહોલના વિશાળ ગ્રાઉન્ડ પર શહેરના તમામ પંડાલ કરતા વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવેલ છે.

આ ટાઉનહોલના ગ્રાઉન્ડ પર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં ઉપસ્થિત ગણેશ ભકતોને ડ્રાયફ્રુટ યુકત ચોખાના લાડુ, કેળા, પંજરી, ચોકલેટોનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.અગીયાર દિવસ બીરાજમાન ગણેશજીની મહાપુજાનો લાભ વાંકાનેરના પત્રકાર લિતેશ ચંદારાણા, પ્રતાપભાઈ બારોટ, હર્ષદભાઈ ગોહેલ તથા ગૌતમભાઈ ખાંડેખા ધર્મેન્દ્રભાઈ ચંદારાણા પરિવારે લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહાપુજામાં સહસ્ત્ર બ્રાહ્મણ મેહુલભાઈ પાંધી (લોહાણા સમાજના ગોર) દ્વારા પુજા વિધિ કરાવવામાં આવી હતી.આ તકે પુજા તથા આરતીનો ઉપરોકત પરિવારોએ ધારાસભ્ય જીતુભાઈ સોનાણીનો આભાર વ્યકત કર્યો હતો અને ઉપરોકત દરેક યજમાનોને આશીર્વચન આશીર્વચન જીતુભાઈ દ્વારા પાઠવવામાં આવેલ હતા.

 






Latest News