મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મીલોની મહેતા દ્વારા પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની આરાધના


SHARE











મોરબીમાં મીલોની મહેતા દ્વારા પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની આરાધના

જૈનોના મહાપર્વ એટલે તપશ્ર્ચર્યા અને ક્ષમાપનાનું પર્વ પર્યુષણ મોરબીમાં મોટી સંખ્યામાં નાની-મોટી ઉગ્ર તપશ્ર્ચર્યાઓ કરવામાં આવેલ અહિં લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્યશ્રી પૂ.ભાવચંદ્રજી મહારાજ સાહેબના શુશિષ્યા પૂ.આરાધનાબાઈ મહાસતીજી આદી ઠાણા-4 પ્લોટ પૌષધશાળામાં બીરાજી રહ્યા છે.

તેમના સાનીધ્યમાં મહેશભાઈ ચીમનલાલ મહેતા (મહેતા એડ)ના પુત્ર પ્રતિકભાઈના ધર્મપત્ની અ.સૌ.મીલોની બેન મહેતાએ અઠ્ઠાઈતપની આરાધના સાતાપુર્વક કરવામાં આવેલ તથા તેમના પારણા સ્નેહીજનો-સંબંધીઓની ઉપસ્થિતિમાં સંત-સતીજીના આશીર્વાદથી કરવામાં આવેલ છે






Latest News