હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે


SHARE











મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે

મોરબીમાં ઘણી જગ્યાએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ ઘટના ન બને તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કલેક્ટરના જાહેરનામા મુજબ મોરબી શહેરમાં ચાર સ્થળે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મુર્તિ એકત્રિત કરવામાં આવશે.

હાલમાં પાલિકાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટેમોરબીના શનાળા રોડે સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ આમ ચાર જગ્યાએ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિઓને સ્વીકારવામાં આવશે ત્યાર બાદ પાલિકાની ટિમ દ્વારા તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે






Latest News