મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ


SHARE







માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ

માળીયા (મી) માં મામલતદારને ભારે વરસાદ અને મરછુ નદીમાંથી છોડાયેલ પાણીથી માળીયા મી શહેરમાં અને તાલુકામાં પુરની પરિસ્થિતિ સર્જાયેલ હતી જેનો યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી) શહેરની આમ આદમી પાર્ટી ટીમએ લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, અતિ ભારે વરસાદના કારણે માળીયા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ૮ થી ૯ ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને લોકોના કાચા મકાનો અને દિવાલોને નુકસાન થયેલ છે તેમજ ઘર વખરીમાં પણ મોટું નુકશાન છે આટલું જ નહીં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી જતાં તેમાં પણ નુકશાન થયેલ છે જેથી તાત્કાલિક સર્વે કરીને વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે માળીયા (મી) શહેરના પ્રમુખ જેડા તૈયબભાઈ, જુસબભાઈ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News