મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી


SHARE







મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી

મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી કરવામાં આવેલ છે. ગુજરાત કોગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષતામાં કોંગ્રેસનો ખેશ પહેરીને સુરપાલસિંહ જાડેજા તેની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. અને તે મૂળ ખારચીયા ગામના વતની છે અને હાલ મોરબી રહે છે. અગાઉ મોરબી શહેર એનસીપીના પ્રમુખ પદે સુરપાલસિંહ જાડેજા કાર્યરત હતા. અને હાલમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે મોરબી શહેર કોગ્રેસમાં સંગઠન મંત્રીની જવાબદારી સોંપવામાં આવેલ છે






Latest News