મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી નિવૃત થયેલા મહેશભાઈ પરમારનો સન્માન સમરોહ યોજાયો


SHARE







મોરબી જેટકોમાંથી નિવૃત થયેલા મહેશભાઈ પરમારનો સન્માન સમરોહ યોજાયો

મોરબીમાં આવેલ જેટકોના ૬૬ કેવી A સબ સ્ટેશનમાંથી નિવૃત થયેલા એપીઓ મહેશભાઈ એન. પરમારનો સન્માન સમારોહ મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા સમાજની જ્ઞાતિની વાડીએ યોજાયેલ હતો ત્યારે અધિક્ષક ઇજનેર જી.જી. માલસણા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ, હીરાણીભાઈ નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર, કર્મચારી તેમજ સતવારા જ્ઞાતિના અગ્રણીઓ અને તેઓના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને આ તકે મહેશભાઇએ તેમની 36 વર્ષ અને 10 મહિનાની ફરજમાં કયારેય પણ ભુલ કે અકસ્માત કરેલ નથી જેથી તેનું શાલ અને પ્રમાણપત્ર તેમજ ચાંદીનો સિક્કો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઈ, ભગદેવભાઈ, જોષીભાઈ, અઘારાભાઇ, કમલેશભાઈ  તેમજ સંઘ સભ્યોએ કર્યું હતું






Latest News