ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહવાન


SHARE











મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહ્વાન આહવાન

 મોરબીના જુદાજુદા વિસ્તારમાં હાલમાં રોડ રસ્તા સહિતના કામો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સ્મયમાં ચોમાસા પછી હજુ ઘણા નવા રોડના કામ સહરું થવાના છે ત્યારે એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર લોકોને સારામાં સારા રોડ રસ્તા મળે તે માટે મોરબી પાલિકા કચેરી ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં જુદાજુદા રોડ રસ્તના કામ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની સાથે સમીક્ષા બેઠક રાખવામા આવી હતી જેમાં કોન્ટ્રાક્ટરોને સારામાં સારું કામ સમયસર કરવા માટેની ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની જે 70-20 ની યોજના છે જેમાં સરકાર કામ માટે 70 ટકા રકમ આપે, 10 ટકા ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટ અને 20 ટકા સોસાયટીના લોકો આપે આવી રીતે કામ કરવાના હોય છે આ યોજના હેઠળ મોરબીની જે સોસાયટીના લોકોને રોડ રસ્તાના કામ કરાવવા હોય તેઓએ પાલિકામાં અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે સોસાયટીના કામોને કરવામાં આવશે જેથી કરીને મોરબીની સોસાયટીઓના લોકોને આ યોજનાનો લાભ લેવા માટે વહેલમાં વહેલી અરજી કરવા માટે ધારાસભ્ય દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.






Latest News