મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહવાન


SHARE











મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહ્વાન આહવાન

 મોરબીના જુદાજુદા વિસ્તારમાં હાલમાં રોડ રસ્તા સહિતના કામો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સ્મયમાં ચોમાસા પછી હજુ ઘણા નવા રોડના કામ સહરું થવાના છે ત્યારે એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર લોકોને સારામાં સારા રોડ રસ્તા મળે તે માટે મોરબી પાલિકા કચેરી ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં જુદાજુદા રોડ રસ્તના કામ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની સાથે સમીક્ષા બેઠક રાખવામા આવી હતી જેમાં કોન્ટ્રાક્ટરોને સારામાં સારું કામ સમયસર કરવા માટેની ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની જે 70-20 ની યોજના છે જેમાં સરકાર કામ માટે 70 ટકા રકમ આપે, 10 ટકા ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટ અને 20 ટકા સોસાયટીના લોકો આપે આવી રીતે કામ કરવાના હોય છે આ યોજના હેઠળ મોરબીની જે સોસાયટીના લોકોને રોડ રસ્તાના કામ કરાવવા હોય તેઓએ પાલિકામાં અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે સોસાયટીના કામોને કરવામાં આવશે જેથી કરીને મોરબીની સોસાયટીઓના લોકોને આ યોજનાનો લાભ લેવા માટે વહેલમાં વહેલી અરજી કરવા માટે ધારાસભ્ય દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.






Latest News