વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ


SHARE











મોરબીના જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ

જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા તહેવારો નિમિતે રાહતદરે મીઠાઈ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે॰તા. ૧૫ ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવવાનું રહેશે બુકિંગ માટે વીકે ડીજીટલ પરાબજાર, જીનેશ શાહ ગ્રીન ચોક, પારસ શાહ ગ્રીન ચોક, દિવ્યાકર સ્ટોર બજાર લાઈન, ગૌતમ નોવેલ્ટી સ્ટોર, અંજલિ કુરિયર ન્યુ બસ સ્ટેન્ડ સામે, માં ટેલીકોમ મહેન્દ્રનગર ચોકડી અને રાધે સિલેકશન નાની કેનાલ રોડ ખાતે બુકિંગ કરાવવાનું રહેશે.બૂકિંગ કરાવનારને જ તા.૧૭ ના રોજ સાંજે ૪ થી ૮ સુધી સાંઈ બાબા શોપિંગ સેન્ટર, એસબીઆઈ બેંક સામે, ત્રિકોણ બાગ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવસે.

શુદ્ધ ઘીમાંથી બનાવેલ મોતીચૂર લાડુ, કાજુ કતરી, ટોપરા પાક, બરફી, માવાના પૈંડા, થાબડી પેંડા, બટર સ્કોચ બરફી, થાબડી, મોહનથાળ, મિક્ષ મીઠાઈ તેમજ શુદ્ધ તેલમાં બનાવેલ ફરસાણ જેમાં ચકરી, ચવાણું, તીખા ગાઠીયા, પાપડી, સકરપાલા, સમોસા પૂરી, જૈન ભાખરવડી, બટર ભાખરવડી, પકવાન, ખાજલી, ફરાળી ચેવડો, ભાવનગરી ગાંઠીયા, ફરસી પૂરી અને મેથી પૂરી સહિતની મીઠાઈ અને ફરસાણ લોકોને રાહત ભાવે મળી રહે તે માટે જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે।






Latest News