સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા


SHARE











મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા

મૂળ પંચાસરના રહેવાસી અને હાલમાં મોરબીના નજર બાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ બોદ્ધનગરમાં દીકરાની સાથે રહેતા કલાભાઈ સીદાભાઈ મકવાણા (80) ઘરના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં બેસી ગયા હોવાની શકયતા છે જેથી કરીને ઘરના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે અને તા. 9/7 ના રોજ વહેલી સવારે નીકળી ગયેલા વૃદ્ધનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતી જેથી તેના દીકરા સહિતના પરિવારજનો તેને શોધી રહ્યા હતા તેવામાં તે સોમનાથ નજીક આવેલ સુત્રાપાડા પાસેથી મળી આવેલ છે . વધુમાં તેના દીકરા પાસેથી મળે માહિતી મુજબ તેના પિતા સુત્રાપાડા નજીક હોવાનો ફોન આવેલ હતો જેથી કરીને તેઓને ત્યાં જઈને લઈ આવેલ છે.






Latest News