મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવાપર રોડે નીલકંઠ વિદ્યાલય ખાતે ફ્રી મેડિકલ અને નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે અને આગામી તા ૧૬ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી આ કેમ્પનો દર્દીઓ લાભ લઈ શકશે.

રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં ડો. વિપુલ માલાસણા (ગોકુલ હોસ્પિટલ) તથા ડો. હિતેશ કંઝારીયા (અમૃતમ હોસ્પિટલ) સેવા આપવાના છે છે અને આ મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ માટે ભુખ્યા પેટે અને બીજો રિપોર્ટ જમ્યા પછી બે કલાકે કરી આપવામાં આવશે અને કોલેસ્ટોર અને થાઇરોડ બે માંથી કોઈ એક રિપોર્ટ કરી આપવામાં આવશે આ તમામ રિપોર્ટ મધુરમ મેટ્રોપોલીસ હેલ્થકેર લિમિટેડમાં કરી આપવામાં આવશે અને તમામ રિપોર્ટ ફ્રી માં થશે અત્રે ઉલેખનીય છે કે, લેબોરેટરી તપાસનો સમય સવારે ૭ થી ૧૧ કલાકનો રહેશે. આ કેમ્પની વધુ માહિતી માટે ફોન નંબર ૯૮૨૫૬૦૬૯૨૮ અને ૭૫૬૭૫૨૬૨૯૩ ઉપર સંપર્ક કરવાનો રહેશે. 






Latest News