ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિવિધ પ્રકારના પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ જેમ કે, બાળકોની સલામતી, વહીવટી કાર્યો, મૂલ્ય અને પ્રવૃત્તિ શિક્ષણ, વાંચન, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, ટેકનોલોજી અને શિક્ષણ વગેરે મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે. આ બાબતે સામૂહિક તેમજ ગ્રુપ મીટીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે તેનાથી શિક્ષકો સહિતનાઓને ઘણો ફાયદો થાય છે આ વખતે આ સેમિનાર તા ૮ થી ૧૦ સુધી રાખવામા આવેલ છે અને આ ટ્રેનિંગમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ શિક્ષણવિદો સહિતના હાજર રહેશે તેવી માહિતી શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આપેલ છે






Latest News