મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE







શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સાંજે ૭ વાગ્યે શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અવસાન પામેલ લોકોના આત્માની શાંતિ માટે મૌન પાડીને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે રાજપુત કરણી સેનાના હોદ્દેદારો, આગેવાનો તેમજ રાજપુત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને મૃતકોને ઈશ્વર શાંતિ અર્ તેમજ તેમના પરિવારજનોને આ કારમુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.






Latest News