મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું


SHARE







મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબા પણ રાખવામા આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો હાજર રહ્યા હતા જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કેબેલા (રં.) ગામે ચારોલા પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું હતું ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે રાસ ગરબા રાખવામા આવ્યા હતા અને ચારોલા પરીવારનું ગત તા.૨૬-૫ ના રોજ સ્નહે મિલન યોજાયુ હતું. જેમાં આગેવાનો દ્રારા સમાજ-પરીવારમાં મોબાઈલનુ દૂષણ અને મોબાઇલ તેમજ ટીવીની બાળકો ઉપર થતી અસર વિષય ઉપર વકતવ્યો આપવામાં આવ્યા હતા. તેમજ સમુહ રાસ ગરબા તથા સ્નહે મિલન કાર્યક્રમથી પરિવારને થતા ફાયદા જેવા મુદદાઓ ઉપર પરિવારના અગ્રણીઓના પ્રવચન યોજાયા હતા.






Latest News