મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબા પણ રાખવામા આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો હાજર રહ્યા હતા જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કેબેલા (રં.) ગામે ચારોલા પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું હતું ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે રાસ ગરબા રાખવામા આવ્યા હતા અને ચારોલા પરીવારનું ગત તા.૨૬-૫ ના રોજ સ્નહે મિલન યોજાયુ હતું. જેમાં આગેવાનો દ્રારા સમાજ-પરીવારમાં મોબાઈલનુ દૂષણ અને મોબાઇલ તેમજ ટીવીની બાળકો ઉપર થતી અસર વિષય ઉપર વકતવ્યો આપવામાં આવ્યા હતા. તેમજ સમુહ રાસ ગરબા તથા સ્નહે મિલન કાર્યક્રમથી પરિવારને થતા ફાયદા જેવા મુદદાઓ ઉપર પરિવારના અગ્રણીઓના પ્રવચન યોજાયા હતા.




Latest News