મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

રાજકોટ અગ્નિકાંડના મૃતકોને વાંકાનેરમાં આપાઈ શ્રદ્ધાંજલિ


SHARE











રાજકોટ અગ્નિકાંડના મૃતકોને વાંકાનેરમાં આપાઈ શ્રદ્ધાંજલિ

રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં નિર્દોષ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે વાંકાનેર શહેરમાં સ્વ. હંસગીરી જીવણગીરી ગોસ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા અને રાજકોટના અગ્નિકાંડમાં અવસાન પહેલ નિર્દોષ લોકોની આત્માના મોક્ષાર્થે ગાયત્રી મંત્રના પાઠ કરીને દિવંગતોને શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી હતી.




Latest News