મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 


SHARE











મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 

આગામી તા ૨૩ ના રોજ મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ મોરબી આવી રહ્યા છે ત્યારે વિશ્વની સહુથી મોટી ગીતા લાયબ્રેરી, ગીતાજી ગુરુકુળ તથા આયુર્વેદ ઉપચાર કેન્દ્ર જ્યાં લાખો ગૌ માતા આશ્રય લઈ રહી છે વૈદીક યજ્ઞો અને સાધુ સંતોનો વિસામો આ ગીતાજ્ઞાન સંસ્થામાં થવા જઈ રહ્યો છે અને મોરબીના આંગણે આ સંતોનું આગમન થવા જઈ રહ્યું છે તો મોરબીની સેવાભાવી સંસ્થાઓ, દાનવીરો તેમજ મોરબીની જાહેર જનતાને સંતોના દર્શન તેમજ આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે તા.૨૩ ને શનિવારે સવારે ૯થી ૧૦ શ્રીમતિ કૃતિકા આકાશ ઘડિયાળીના નિવાસ સ્થાને, શુભ ટાવર બીજો માળ, સરદારબાગની પાછળ, મોરબી (મો.૯૭૨૭૮ ૬૯૦૯૦) અથવા મોરબી પાલિકા ચેરમેન મનસુખભાઈ પ્રજાપતિ (મનુકાકા-૯૮૭૯૧ ૭૫૨૭૭)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News