મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના સન્વીસ સિરામિકમાં સ્વજનની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ-ગાયત્રી હવન યોજાયો


SHARE











મોરબીના સન્વીસ સિરામિકમાં સ્વજનની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ-ગાયત્રી હવન યોજાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સન્વીસ સિરામિક કારખાનામાં તેમના સ્વજન પારસભાઈ વલ્લભભાઈ કટારીયાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, ગાયત્રી હવન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦૩ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ અંગેની માહિતી આપતા અરવિંદભાઈ પનારાએ જણાવ્યું હતું કે કારખાના ખાતે પારસભાઈ કટારીયાની શ્રદ્ધાંજલિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના કુલ મળીને ૩૦૩ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે રક્તની બોટલો રાજકોટ ખાતે આવેલ ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક ખાતે મોકલાવવામાં આવી છે અને ૧૦૦૦ જેટલા લોકોએ ત્યાં પ્રસાદ લીધો હતો






Latest News