ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

 મોરબી પંથકમાં આસ્થા અને શ્રધ્ધાના પ્રતીકસમા નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર દિપકગીરી અને તેના પત્ની મયુરીબેનએ હવનમાં સાતક બેસવાનો લાભ લીધો હતો અને શાસ્ત્રોકત વિધિ મુકેશ મારાજએ કરાવી હતી ત્યારે લોકો બહોળી સંખ્યા લોકો નવચંડી યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે મંદિરે આવ્યા હતા આ તકે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ગરબી મંડળ સમિતિના રવુભા ઝાલાવિનુભાઈ ડાંગરદિલીપ સોલંકી, મહેશ અનડકટ, નિલેશભાઈ વ્યાસ સહિત સેવાભાવી સભ્યો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા






Latest News