મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૪૨૫ વિદ્યાર્થીઓની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ, ૬૩ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત કરાયા


SHARE











મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૪૨૫ વિદ્યાર્થીઓની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ, ૬૩ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત કરાયા

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે ૧ એપ્રિલના રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ૪૨૫ જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો.જેમાંથી ૨૨ વિદ્યાર્થીઓએ પ્રથમ, ૨૩ વિદ્યાર્થીઓએ દ્વિતીય અને ૧૮ વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ ૬૩ વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા હતા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે  પ્રો.ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ ના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News