મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ


SHARE







મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપીને સારવાર અર્થે રાખવામાં આવે છે.તેવા જ એક બળદને શિંગળા ભાગમા કેન્સલ (કમોડી) થી પીડાતો હતો.ત્યારે ગૌશાળામા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો.આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળાના બાપુ દ્રારા ૧૯૬૨ નો સંપર્ક કરવામાં આવતા તરત જ તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદની તપાસ કરતા તેઓ દ્વારા બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી.તેમા લગભગ એક કલાક ચાલેલા આ ઓપરેશન ડો.આદિલ બાદી, ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજય મિર દ્વાર આ ઓપરેશનને સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યુ હતુ.






Latest News