મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ


SHARE











મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ

આવતી કાલે દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે ત્યાર પહેલા મોરબીમાં મોરબી જિલ્લા હિન્દૂ ઈવા વાહિની, આંતરરાષ્ટ્રીય પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ સંગઠન અમે સર્વે સનાતન હિન્દુ  સંગઠન દ્વારા મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે દર વર્ષે જે રીતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આવું જ આયોજન આ વર્ષે પણ મોરબીમાં કરવામાં આવ્યું છે અને  હિન્દુ સમાજની આસ્થા  અને હિન્દુ સંસ્કૃતિ મુજબ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં હિન્દુ સમાજની લાગણીને ઠેસના પહોંચે તે માટે એક દિવસ મોરબી જીલ્લામાં કોઈપણ જગ્યાએ નોનવેજનું વેચાણ ન થાય તેના માટે જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News