મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ


SHARE











મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ

આવતી કાલે દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે ત્યાર પહેલા મોરબીમાં મોરબી જિલ્લા હિન્દૂ ઈવા વાહિની, આંતરરાષ્ટ્રીય પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ સંગઠન અમે સર્વે સનાતન હિન્દુ  સંગઠન દ્વારા મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે દર વર્ષે જે રીતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આવું જ આયોજન આ વર્ષે પણ મોરબીમાં કરવામાં આવ્યું છે અને  હિન્દુ સમાજની આસ્થા  અને હિન્દુ સંસ્કૃતિ મુજબ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં હિન્દુ સમાજની લાગણીને ઠેસના પહોંચે તે માટે એક દિવસ મોરબી જીલ્લામાં કોઈપણ જગ્યાએ નોનવેજનું વેચાણ ન થાય તેના માટે જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News