ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન


SHARE











મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન

મોરબીને આંગણે ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા સન સીટી ગ્રાઉન્ડ ખાતે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલની પાછળ સન સીટી ગ્રાઉન્ડમાં ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા.૧૮ ને ગુરૂવારથી શરૂ થશે અને તા.૨૪ ને બુધવારના રોજ પૂર્ણ કરવામાં આવશે અને કથાનો સમય રાત્રે ૮:૩૦ વાગ્યાનો રાખવામા આવેલ છે અને કથાના વક્તા તરીકે સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસ (સરધાર વાળા) વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે મોરબીના હરિભક્તો સહિતના લોકોને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News