મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની બે દુકાનમા શુદ્ધ ઘી ના નામે ભેળસેળીયા ઘી નું વેચાણ !: ૫૦ કિલો જથ્થો સીઝ


SHARE











મોરબીની બે દુકાનમા શુદ્ધ ઘી ના નામે ભેળસેળીયા ઘી નું વેચાણ !: ૫૦ કિલો જથ્થો સીઝ

મોરબામાં ખાણીપીણીની વસ્તુઓમાં બેફામ ભેળસેળ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે જેથી મોરબીના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ બે સ્થળેથી ઘી ના નમૂના લીધેલ છે અને અને તેને લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા છે અને હાલમાં ફૂડ વિભાગની ટીમે ૫૦ કિલો ગ્રામ ઘીનો જથ્થો સીઝ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જાગૃત નાગરિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હતી જેથી કરીને અધિકારીએ જુદીજુદી બે ટિમ બનાવીને જુદીજુદી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેરમાં શુદ્ધ ઘી ના નામે ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ હાલમાં મોરબીની મેઈન બજારમાં આવેલ પાયલ સીંગ સેન્ટર તેમજ નહેરૂગેઈટ પાસે આવેલ આબીદ એચ. અંદાણી નામની બે પેઢીમાંથી ચેક કર્યું હતું અને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે અને બંને દુકાનમા મળીને કુલ ૫૦ કિલો ઘી નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને નામુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે






Latest News