મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ


SHARE











વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર માર્કેટયાર્ડમાં જણસ ની આવક સતત વધી રહી છે ત્યારે યાર્ડમાં નવનિર્મિત ફાર્મર શેડ અને ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


ચંદ્રપૂર પાસે આવેલ  માર્કેટયાર્ડમાં દિવસે દિવસે જણસની આવક વધી રહી છે, યાર્ડનું વાર્ષિક ટર્નઓવર પણ વધી રહ્યું છે, ત્યારે ખેડૂતો વધુ માલ ની ઉતરાઈ કરી શકે અને ખાસ કરીને ચોમાસા દરમ્યાન પણ જણસ સુરક્ષિત રાખી શકાય તે માટે  નવાં ફાર્મર શેડ અને ગોડાઉનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ તકે યાર્ડ નાં ચેરમેન શકીલ પીરઝાદા, નવઘણભાઈ મેઘાણી, હરદેવસિંહ જાડેજા, ઈરફાન પીરઝાદા, અશ્વિનભાઈ મેઘાણી, ચૌધરીભાઈ, બાદીભાઈ  તથા વેપારીઓ, કમિશન એજન્ટો,પૂર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.






Latest News