ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન


SHARE











મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન

મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા તથા ગૌશાળા કરવા ઇચ્છુક લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સ્નેહમિલનો કાર્યક્રમ પણ યોજાશે

આ કાર્યક્રમ તા. ૪/૪/૨૦૨૪ ને ગુરુવારે ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ, સજનપર(મોરબી) ખાતે રાખેલ છે. અને તેમાં ૬૦ થી ૭૦ વ્યક્તિઓનો સમાવેશ કરવાનો છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે તેમાં નામ લખાવવા આયોજકોએ જણાવ્યુ છે અને મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા કે ગૌશાળા કરવા ઇચ્છુક વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર ઉપર વોટસએપ કરીને કરાવવાનું છે અને પ્રાકૃતિક  ખેતીમાં રસ ધરાવતા લોકો પણ આવકાર્ય છે. આ તાલીમનો સમય  સવારે ૯.૩૦ થી ૧.૦૦ રહેશે. જેમાં ફિલ્મ શો, પ્રેક્ટીકલ તથા સાહિત્ય દ્વારા નિશુલ્ક તાલીમ આપવામાં આવશે અને આ તાલીમમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, ભરત પરસાણા, પ્રાણજીવન કાલરિયા, જિલેશ કાલરિયા, ડૉ. મનુભાઇ કૈલા વગેરે હાજર રહેશે અને તેઓ જરૂરી માર્ગદર્શન આપશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News