માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે


SHARE











વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે

 

         ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમરાજકોટ વિભાગના તાબા હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તથા હળવદ મુકામે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ તા.૧૫-૩-૨૪શુક્રવાર ના રોજ યોજાવામાં આવનાર છે.   તા.૧૫ના રોજ સવારે ૧૦ કલાકે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં હળવદના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે રાજ્યસભાના સાસંદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાજિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારઘી, ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેરના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.






Latest News