મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીનો સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યની ખેવના કરવા માટે રાજકોટ જેવા મહાનગરોમાં જેવી અદ્યતન ટેકનોલોજી સાથેની શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ વાળી હોસ્પિટલો ખુલી રહી છે પરંતુ એલોપથી સારવારથી દર્દીઓને અમુક હઠીલા અને અસાધ્ય રોગો મટતા નથી

ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રેષ્ઠ અને દિવ્ય વનસ્પતિ તેમજ ઔષધિઓથી જીવન ફરી તરોતાજા બની જતું હોય છે. મોરબીના રવાપર ગામ પાસે ઉમા હોલની સામે બાલકેશ્વર શિવ મંદિર સામે આગામી તા ૨૪ ફ્રેબ્રુઆરીએ સવારે ૯ થી ૧૨ દરમિયાન હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન-મોરબી, આર્યતેજ હોમીઓપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લક્ષ્મીનગર-મોરબી દ્વારા હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નિઃશુલ્ક ફ્રી સારવાર કેમ્પમાં મોરબીના હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા દર્દીઓના નિદાન અને સારવાર કરવામાં આવશે.






Latest News