મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમીની ઉજવણી કરાઇ: શહીદોને આપી શ્રધ્ધાંજલિ અપાઈ


SHARE











મોરબીની ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમીની ઉજવણી કરાઇ: શહીદોને આપી શ્રધ્ધાંજલિ અપાઈ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં વસંત પંચમી ઉજવાઇ હતી અને વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શાળાની વિધાર્થીની ઝાલા પ્રાચીબા પૃથ્વીરાજસિંહ એ સાક્ષાત હંસવાહિની માં સરસ્વતીજીનું પવિત્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિધાર્થીઓને આશીર્વાદ આપેલ હતા

આ કાર્યક્ર્મમાંમાં સરસ્વતીજીની પ્રાર્થના વિધાર્થીઓ દ્વારા ગાઇને કરવામાં આવેલ તેમજ માં શારદાની સ્તુતિ પર ડાન્સની કૃતિ રજૂ કરાઇ હતી અને દરેક શિક્ષક અને વિધાર્થીએ વિધાની દેવીમાં સરસ્વતીનું પૂજન કરેલ તેમજ વિધારૂપી તેમના પુસ્તકનું પણ પૂજન કરેલ હતું સાથે પુલવામાં અટેક માં શહિદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેમજ દેશભક્તિ ગીતો પણ વિધાર્થીઓએ રજૂ કરેલ હતા આ કાર્યક્રમના અંતમાં શાળાના પ્રમુખ હિતેશભાઇ મહેતાએ દરેક વિધાર્થીઓને વસંત પંચમીનું શું મહત્વ છે  ? તેના વિશે માહિતી આપેલી સાથે દરેક વિધાર્થીઓને બૉલપેન અને પુસ્તક આપી વિધાનું દાન કરીને તમામ વિધાર્થીને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેવું શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ જણાવ્યુ છે






Latest News