ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE











મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા

૧૪ ફેબ્રુઆરીએ ઠેરઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન મોરબીના નાની વાવડી ગામે કરવામાં આવ્યું હતું જેમાં ૪૨ દીકરોના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, મહંત દમજી ભગત, મહામંડલેશ્વર શિવરામદાસજી, પાટીદાર સમાજના આગેવાન જયંતીભાઈ પટેલ, વિનુભાઇ રૂપાલા, જયંતિભાઈ પડસુંબિયા, ડી.એ. રંગપરિયા, કિશોરભાઇ ચિખલિયા, અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યાર પછીના વર્ષથી પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી લગ્નનો ભવ્ય મંડપ અને જમણવાર સાથે ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવે છે આ ઉમિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૯૪ દીકરીના લગ્ન કરાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૩૫૦૦ વૃક્ષો વાવી ગામોમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવેલ છે






Latest News