મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા


SHARE











અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા

દેશના નાણાંમંત્રીએ રેલ્વે ઇન્ફાસ્ટ્રકચર પર થતાં ખર્ચમાં ૧૧% ટકાનો વધારો કરીને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની સાથોસાથ વંદે ભારત ટ્રેનોની ૪૦ હજાર બોગી અપગ્રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ ગણાવ્યું છે

અંતરીમ બજેટ રજુ કરતાં નાણાંમંત્રીએ ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશ જયારે અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવા ઉર્જા ક્ષેત્રે, હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ૨૦૨૩/૨૪ ના બજેટ પ્રાવધાન માં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. નાણાકીય ક્ષેત્ર ને વધુ મજબુત અને વધુ સરળતા થી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. જેને આવકારતા સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવનીરૂપ બજેટ આશા વિકાસ અને તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ફેરફાર વગર રજુ થયેલ છે.






Latest News