મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ


SHARE











આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ

માઁ જગદંબાનુ સાક્ષાત સ્વરૂપ એવી નાની બાળાઓનુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા પૂજન કરવમાં આવ્યુ. નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક જગ્યા એ માઁ જગદંબા ની આરાધના થતી હોય છે. તેવા મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા માતાજી નુ સાક્ષાત સ્વરૂપ એવી નાની-બાળી બાળાઓના પગ ધોઈ તેમનુ પૂજન કરવા મા આવ્યુ હતુ. આ તકે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, પોલાભાઈ પટેલ, દેવરામભાઈ, દીનેશભાઈ સોલંકી, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, ઉપાધ્યક્ષ હસુભાઈ પંડિત, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, વિવેકભાઈ મીરાણી, જે.આઈ.પુજારા સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળાઓ નુ તેમના વરદ્ હસ્તે પૂજન કરી માતાજી ની આરાધના કરી હતી.તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શાખાના મંત્રી નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.






Latest News