મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ


SHARE











આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ

માઁ જગદંબાનુ સાક્ષાત સ્વરૂપ એવી નાની બાળાઓનુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા પૂજન કરવમાં આવ્યુ. નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક જગ્યા એ માઁ જગદંબા ની આરાધના થતી હોય છે. તેવા મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા માતાજી નુ સાક્ષાત સ્વરૂપ એવી નાની-બાળી બાળાઓના પગ ધોઈ તેમનુ પૂજન કરવા મા આવ્યુ હતુ. આ તકે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, પોલાભાઈ પટેલ, દેવરામભાઈ, દીનેશભાઈ સોલંકી, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, ઉપાધ્યક્ષ હસુભાઈ પંડિત, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, વિવેકભાઈ મીરાણી, જે.આઈ.પુજારા સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળાઓ નુ તેમના વરદ્ હસ્તે પૂજન કરી માતાજી ની આરાધના કરી હતી.તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શાખાના મંત્રી નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.






Latest News