મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન

મોરબીમાં શેરી ગરબાની સાથેસાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રક્ષણ મળી રહે તે માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. મોરબીના શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રીનવુડ, અક્ષર જ્યોત, ભવ્ય પેલેસ, પેસિફિક હાઇટ, ૬૦ ફૂટ રોડ અને રવાપર-ઘુનડા રોડ દ્વારા આયોજિત શેરી ગરબામાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામનું અયોજન કરવામા આવ્યુ હતુ.નવરાત્રી મહોત્સવ દરમિયાન વધુ લોકો એક જગ્યાએ એકત્રીત થતા હોય લોકોનું સ્વાસ્થ સારૂ રહે અને કોરોના સામે રક્ષણ મળે તે માટે ગરબાની સાથેસાથે વેક્સિનેશનનો પ્રોગ્રામ યોજાયો હતો.જેમા અંદાજે ૯૦ થી વધુ લોકોને વેક્સિન આપીને અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે ઉત્સાહિત કરાયા હતા. યુવા ઉધોગપતિ આશિષ રંગાપડિયા (એલવી ગ્રેનાઇટો) તેમજ તેમના મિત્રમંડળ દ્વારા આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News