મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન

મોરબીમાં શેરી ગરબાની સાથેસાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રક્ષણ મળી રહે તે માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. મોરબીના શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રીનવુડ, અક્ષર જ્યોત, ભવ્ય પેલેસ, પેસિફિક હાઇટ, ૬૦ ફૂટ રોડ અને રવાપર-ઘુનડા રોડ દ્વારા આયોજિત શેરી ગરબામાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામનું અયોજન કરવામા આવ્યુ હતુ.નવરાત્રી મહોત્સવ દરમિયાન વધુ લોકો એક જગ્યાએ એકત્રીત થતા હોય લોકોનું સ્વાસ્થ સારૂ રહે અને કોરોના સામે રક્ષણ મળે તે માટે ગરબાની સાથેસાથે વેક્સિનેશનનો પ્રોગ્રામ યોજાયો હતો.જેમા અંદાજે ૯૦ થી વધુ લોકોને વેક્સિન આપીને અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે ઉત્સાહિત કરાયા હતા. યુવા ઉધોગપતિ આશિષ રંગાપડિયા (એલવી ગ્રેનાઇટો) તેમજ તેમના મિત્રમંડળ દ્વારા આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News