તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો


SHARE











મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો

મોરબીમાં લખધીરપર રોડ ઉપર નર્મદાની કેનાલમાં બાળક ડૂબી ગયો હતો જે પાણીમાં તણાઇને મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો તેની બોડીને ફાયરની ટીમે બાહર કાઢ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપર રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં રવિવારે ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની ફાયરની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી બાળકની કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં કેનાલના વહેતા પાણીની સાથે બાળકનો મૃતદેહ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો જેની જાણ ફાયરની ટીમને થયેલ હતી જેથી કરીને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટિમ દ્વારા પહોચી હતી અને ત્યાથી બોડીને બહાર કાઢીને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ અલખરામ તુલસીરામ (૧૩) રહે. હાલ લ્યુમેન સિરામિક મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળા હોવાની સામે આવ્યું છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News