ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન


SHARE











મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રાજ્ય સરકાર દ્રારા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી (રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો) તથા પંચાયત વિભાગના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ હોય જીલ્લામાં ઠેર ઠેર મંત્રી મેરજાનું અભિવાદન કરવામાં આવી રહ્યુ છે.દરમ્યાન શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના સામાકાંઠે આવેલ રામધન આશ્રમે માઁ ઉમીયા અને રામદેવજી મહારાજના દર્શન કરીને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના આશીર્વાદ લીધા હતા આ વેળાએ મહંત ભાવેશ્વરીબેન દ્રારા મંત્રી મેરજાને સાફો પહેરાવીને લોકહિતના વધુને વધુ કામો કરતા રહો તેવા ભાવ સાથે આશીર્વાદ આપ્યા હતા.






Latest News