મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ


SHARE











મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ

સોમવારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો તેની સાથે જુદાજુદા ગામ અને વિસ્તારોમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીના ખાખરેચી ગામે ખાખરેચી મિત્ર મંડળ દ્વારા ૫૫૧ દિવડાની આરતી કરીને બટુક ભોજન, ચકલાને ચણ, ઘાસચારો જેવાં સેવાકીય પ્રવૃતિ કરીને આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ખાખરેચી મિત્ર મંડળ ખાદી વસાહત પ્લોટ તથા માં મંડપ સર્વિસ ની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News