વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૨ દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ તાત્કાલિક કરવી આપતા ડીડીઓ


SHARE











મોરબી જિલ્લાના ૨૨ દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ તાત્કાલિક કરવી આપતા ડીડીઓ

મોરબી જિલ્લાના ડીડીઓ દિગ્વિજયસિંહ. ડી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી જીલ્લાનાં દિવ્યાંગ બાળકોને દીવ્યાંગતા પ્રમાણપત્ર આપવા માટે તા. ૧૫ અને ૧૬ નાં રોજ સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવા સાથે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાનાં કુલ-૩૦ સાંભળવામાં તકલીફ હોય તેવા દિવ્યાંગ બાળકોનાં દિવ્યાંગતા પ્રમાણપત્ર UDID કાર્ડ આપવા માટે ઓડીયોગ્રામ રિપોર્ટ કરાવવાનું આવશ્યક હતું જેના અનુસંધાને તા ૨૩ નાં રોજ રાજકોટ અને જામનગર મેડીકલ કોલેજ ખાતે કુલ બે ટીમ અને બે બસનાં રૂટ બનાવીને મોકલવામાં આવેલ હતા આ બંને રૂટમાં દિવ્યાંગ બાળકોનાં માતા પિતા પણ સાથે બેસીને રાજકોટ અને જામનગર ખાતે જઈ શકે તે માટે બસ તેમજ જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી હતી આ પ્રયત્નો થકી કુલ-૨૨ દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા આવ્યા છે






Latest News