મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન


SHARE











મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન

અયોધ્યા ખાતે તા ૨૨ ના રોજ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના જુદાજુદા વિસ્તારમાંથી જુદાજૂદા ક્ષેત્રની સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રહેલા મૂળ વાંકાનેરના રહેવાસી અને હાલમાં આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકની જવાબદારી સાંભળતા ડો. જયંતિભાઈ ભાડેશિયાને પણ તેઓના પત્ની સાથે ત્યાં હાજર રહેવા માટેની આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી કરીને ગઇકાલે મોરબીના શનાળા રોડે આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યાલય ખાતે તેના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસ અને ભાજપના આગેવાનો તેમજ કાર સેવકોધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ૧૯૯૨ માં જે કાર સેવકો મોરબી અને વાંકાનેરમાંથી અયોધ્યા ગયા હતા તેમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા પણ જોડાયા હતા






Latest News