મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

હળવદમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન


SHARE











હળવદમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન

હળવદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રખંડ દ્વારા સરાનાકા પાસે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું કેમ કે, થોડા સમય પહેલા કાશ્મીર ઘાટીમાં સળયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ તકે હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકરોએ "આતંકવાદ હાય હાય" , "કશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખૂની હૈ", " જીસ કશ્મીર કો ખૂન સે સિંચા વો કશ્મીર હમારા હૈ", " હર હિન્દૂને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ", 'ભારત માતા કી જય, વંદે માતરમ" ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમ માં હળવદ ગામના અગ્રણીયો અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા






Latest News