ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ


SHARE











મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ

આગામી તા ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે અને તે મુદે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે હિન્દુ યુવા વહીનીના આગેવાન કે.બી. બોરીચાએ જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા ધાર્મિક પ્રસંગને ઉજવવામાં આવશે અને આસરે ૪ લાખ કારસેવકોએ મંદિર હેતુ પોતાના પ્રાણની આહુતિ આપી છે. ત્યારે જીલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ૨૨ જાન્યુઆરીએ નોનવેજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે






Latest News