ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો

67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી રામ સેતુ સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા સૌના લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી કે જેમને જાલીડા ગામ ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને તે માટે પહેલા પગમાં ચંપલનો ત્યાગ કર્યો હતો અને હાલ ભોજનમાથી અનાજ અને કઠોળ નો ત્યાગ કરેલ છે ત્યારે તેમને બિરદાવવાં માટે માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા સર્વે રોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા કરી બિરદાવવામાં આવ્યા હતા.તે પ્રસંગે ડો.સતીષ સરૈયા તેમજ બહોળી સંખ્યામાં માલીયાસણ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News