મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે કે.જી. થી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી આવ્યા હતા અને તેઓએ માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પણ વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા હાજર રહ્યા હતા આ વાલી સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા






Latest News